‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા
ભારત માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે મંજૂરી આપ?...
11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદા?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર?...
મેવાણીના બફાટ બાદ DGPનું નિવેદન : કર્મચારી ભૂલ કરશે તો વિભાગ પગલા લેશે, બહારના દખલને મંજૂરી નહીં
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત પોલીસ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે અનેક જિલ્લામાં વિરોધની લહેર ઉભી થઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહ?...
સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો
સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં 22 નવેમ્બરના બપોરે થયેલી આ ઘટના ચોંકાવનારી છે અને પોલીસ તેને સંભવિત ઇસ્લામી આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. 18 વર્ષીય યુવકે અચાનક રસ્...
અયોધ્યામાં PM મોદીનો સંદેશ, માનસિક ગુલામીથી મુક્તિનો સંકલ્પ
મંગળવારે (25 નવેમ્બર) અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર ખાતે પવિત્ર ધર્મધ્વજની સ્થાપના કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમૂહને સંબોધિત કર્યું. પોતાના ઉદ્દબોધનમાં તેમણે ભગવાન રામ સાથે ભાર?...
શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક
અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા ?...
અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર લગાવવામાં આવનારા પવિત્ર ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવતા જ સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ છવાઈ ગયો છે. આ કેસરી રંગનો ધ્વજ અત્યંત વિશિષ્ટ ...
હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ હાયથમ અલી તબતાબાઈનું ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોત
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતી તંગદિલીના માહોલમાં, મહત્વપૂર્ણ આતંકી કમાન્ડર હાયથમ અલી તબતાબાઈના મોતથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતના એક ચોક્કસ સ્થળે નિ?...
કુંજાપુરીમાં બસ ખીણમાં પડી : 5 શ્રદ્ધાળુઓનાં મોત, મૃતકો ગુજરાતના હોવાની શંકા
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આવેલા કુંજાપુરી નજીક સોમવારે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે, જ્યારે લગભગ 20 જેટલા લોકો ગંભી...