ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા : જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂકથી પારદર્શિતા અને જવાબદારીને મળશે બળ
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવ...
દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી ?...
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...
સોમનાથમાં ઐતિહાસિક કુંભાભિષેક : વૈદિક પરંપરા, આધુનિક ટેક્નોલોજી અને સનાતન સંસ્કૃતિનો અનોખો સંગમ
સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારતની અવિરત સંસ્કૃતિ, આસ્થા અને આધ્યાત્મિક પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને પુનર્નિર્માણોની સાક્ષી રહેલા આ જ્યોતિર્લિંગે હવે...
સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીર?...
સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો
ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહેલા 75મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત Surya Kiran Aerobatic Team (SKAT) દ્વારા ભવ્ય એર શો યોજાવાનો છે. આ કાર્યક્રમમાં લાલ અને સફ...
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તા?...