બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમ?...
બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત
બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પા?...
ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ...
ઝુબીન ગર્ગના મેનેજર અને સિંગાપોર ઇવેન્ટ આયોજકની ધરપકડ, 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલાયા
ગાયક ઝુબીન ગર્ગના મોતની તપાસ હવે વધુ પડતી ઘેરી બની રહી છે. આસામ CIDની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને ગાયકના મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરવ...
નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજર...
આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન
આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મ?...
PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય ય...
ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે
ગુજરાતના દરિયાકાંઠે જમીનનું ધોવાણ અને ખારાશ વધતા એક ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. દરિયો જાણે ગુજરાતની જમીનને દીઠે દીઠે ગળી રહ્યો હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે, કારણ કે દરિયાકાંઠાની જમીન...
અમદાવાદમાં AUDA એ સાત નવી ટી.પી. સ્કીમ જાહેર કરી, શહેરીકરણનો વિસ્તાર વધશે
ઔડાની તાજેતરની બેઠકમાં શહેરના વિકાસ અને આગામી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ—કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ—ને ધ્યાને રાખીને સાત નવી ટી.પી. (ટાઉન પ્લાન) સ્કીમોની રચના કરવાની જાહેરાત કરવામાં ...
દુબઈ શેખ માટે છોકરીઓની સપ્લાઈ કરતો સ્વામી ચૈતન્યનંદ, Whatsapp ચેટમાં મોટો ખુલાસો
બાબા સ્વામી ચૈતન્યનંદ ઉર્ફે પાર્થ સારથીની ધરપકડ પછી તેના કાળા કાર્યોની ગહન તપાસ શરૂ થઈ છે અને પોલીસે તેના મોબાઇલમાંથી મળેલી વોટ્સએપ ચેટ્સના આધારે તેની અસલિયત સામે લાવી છે. આ ચેટ્સ દર્શાવે ?...