બિહારની અંતિમ મતદાર યાદીમાંથી 65 લાખ નામ હટાવાયાં, હવે 7.42 કરોડ મતદારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટચોરી’ના કથિત દાવાઓ વચ્ચે બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ પ્રક્રિયા 24 જૂન 2025થી 30 સપ્ટ?...
આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યા, તહેવારોમાં રાહત નહીં
આરબીઆઈની તાજી મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી અને તેને 5.5% પર યથાવત્ જાળવી રાખવામાં આવી રહ?...
UP એટીએસે મુજાહિદ્દીન આર્મી બનાવીને હિંસક જેહાદથી સરકાર ઉથલાવવા માંગતા અકમલ, સફીલ, તૌસિફ અને કાસિમને દબોચ્યા
ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચાર મુસ્લિમ યુવાઓને ધરપકડ કરી છે, જેમ પર ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હિંસક જિહાદ દ્વારા ઉથલાવીન?...
સુમુલ દાણનો ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ભાજપનો નેતા હોવાનું જાણવા મળ્યું
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મુજબ મનીષ શાહ ભાજપ?...
પૂર્વ DGP જેકબ થોમસ RSSમાં પ્રચારક તરીકે જોડાશે
કેરળ પોલીસના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, જેકબ થોમસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પૂર્ણ-સમય પ્રચારક તરીકે જોડાશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે RSS અને BJP આક્રમક રીતે ખ્રિસ્તી સમુદાય?...
આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ માતા યશોદા સન્માન મેળવતા હેમાબેન દવે
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ?...
મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ
સણોસરામાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન આગામી ગુરુવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લો?...
કેડીસીસી બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પાઠવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રી?...
ગૃહમંત્રીની ચેતવણી બાદ CPI મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓ માટે વકીલાત શરૂ કરવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ શસ્ત્રવિરામના પ્રસ્તાવને નકાર્યા બાદ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના (CPI) મહાસચિવ ડી રાજાએ નક્સલવાદીઓના સમર્થનમાં સ્પષ્...
ભારતીય જજ વિશ્વમાં સૌથી વધુ નિષ્પક્ષ
તાજેતરના એક વૈશ્વિક અભ્યાસમાં ભારતીય ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર મહત્વપૂર્ણ શોધો સામે આવી છે. ઈટીએચ જ્યુરિખ, ઇમ્પિરિયલ કોલેજ લંડન, હાર્વર્ડ અને ડાર્ટમાઉથ કોલેજના સંશોધકોએ ભારતના ન્યાયાધ?...