PM મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી
આજે નવરાત્રિનો પહેલો નોરતું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટમાં લખ્યું, “તમને બધાને નવરા?...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
પેલેસ્ટાઇનને માન્યતા બાદ ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ : “પેલેસ્ટાઇન રાજ્ય નહીં બને”
તાજેતરના આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના નિર્ણયો લીધા છે, જ્યારે ફ્રાન્સ પણ ટૂંક સમયમાં આવું કરવાના પ્રયાસમાં ...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...
આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી
ભારતની અપ્રત્યક્ષ કર (Indirect Taxation) પદ્ધતિમાં 22 સપ્ટેમ્બરથી એક ઐતિહાસિક પરિવર્તન અમલમાં આવ્યું છે, જેને સરકાર “GST 2.0” તરીકે રજૂ કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે, કેન્દ્રીય નાણામંત્રી ...
લાલુ પરિવારમાં આંતરિક મતભેદ, તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ
લાલુ યાદવ પરિવાર હાલમાં આર્થિક અને રાજકીય તણાવ સાથે સંકળાયેલા આંતરિક વિવાદોમાં ઘેરાયેલું છે. તાજેતરમાં તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે આ તણાવ વધુ પ્રકા?...
ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય
લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસે આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતની...
અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર
જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવ?...
ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અક?...