અંબાજીમાં નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ, પરિસરમાં યોજાશે ભવ્ય ગરબા
વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવનારી નવરાત્રિ માટે ભવ્ય તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. દર વર્ષે જેમ નવ દિવસીય આ પાવન ઉત્સવ દરમિયાન લાખો માતાજીના ભક્તો અંબાજી માતાના દર્શન ?...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...
મહેમદાવાદ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ
પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર....
મહેમદાવાદમાં વૃદ્વાની 6 લાખની બંગડી લૂંટનાર 2 આરોપીના જામીન ફગાવાયા
એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકો?...
નડિયાદમાં ખૈલેયાઓ બોલાવશે ગરબાની રમઝટ : એકસાથે યોજાશે ત્રણ ભવ્ય નવરાત્રી મહોત્સવ
સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર?...
વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વાર?...
ગોધરા પોલીસ સ્ટેશન પર મુસ્લિમ ટોળાનો હુમલો, લાઠીચાર્જ બાદ સ્થિતિ કાબૂમાં
18 સપ્ટેમ્બરનાં રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તંગદિલી ફેલાવનારી ઘટના બની, જ્યાં મુસ્લિમ ટોળાંએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. ઘટનાની શરૂઆ...
ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ
19 સપ્ટેમ્બર 2025ના રોજ આસામના પ્રખ્યાત ગાયક અને બહુવિધ પ્રતિભાશાળી કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં અવસાન થતા સમગ્ર દેશ, ખાસ કરીને ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ માત...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ શરૂ થઈ હતી, જે હજુ ચાલુ છે. માહિતી અનુસાર, ઉધમપુર જિલ્લાના દૂર્ગમ બસંતગઢ વિસ્તારના પહાડી વિસ્?...