PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યો...
શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા ઉજવાય છે ‘સિંહ દિવસ’
વિશ્વ સિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે. સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા 'સિંહ દિવસ' ઉજવાય છે તેમ ?...
ગુજરાતની ‘હ્યુમન મિલ્ક બેંક’ની અનોખી સિદ્ધિ, 21 હજારથી વધુ માતા દૂધદાન કરી યશોદા બની
‘મીઠા મધુ ને મીઠા મેહુલા… એથી મીઠી તે મોરી માત…’ જેવી પંક્તિઓ મા નામની મધુરતા અને માતૃત્વના મહિમા વિશેની ભાવનાને દર્શાવે છે. માતૃત્વ માત્ર પ્રેમ અને લાગણીનું değil, પણ નવજાત શિશુના જીવન માટે પો...
આમ આદમીએ AAPના ઈસુદાનને પૂછ્યો સવાલ, તો કાર્યકર્તાઓએ માર્યો માર
મોરબી જિલ્લાના રાજનગર વિસ્તારમાં 4 ઑગસ્ટ, સોમવારે આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક સ્થાનિક યુવાનને માત્ર પ્રશ્ન પૂછવા માટે જાહેરમાં લાફો મારવામાં આવ્યો. જ...
વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરૂદ્ધના ટ્વીટ અને આરોપો વચ્ચે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડરે 5 ઓગસ્ટ, 1971ના અખબારનું કટિંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પને ઇતિહાસનો અરીસો બતાવ્ય?...
‘ભારતની ટીકા કરનારાઓ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે’, ટ્રમ્પની ધમકી પર સરકારનો પલટવાર
ભારત સરકારે રશિયા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતને લઈ અમેરિકા અને યુરોપિયન યુનિયન તરફથી કરવામાં આવેલી ટીકા પર કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવ?...
PM મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા 2025’ એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ગિનીસ બુકમાં નામ નોંધાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિય પહેલ 'પરીક્ષા પે ચર્ચા' (PPC)એ શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભારત સરકારના ...
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે અવસાન થયું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની ગંભીર બીમારીથ?...
છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમા?...