‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા
તિબેટીયન ધર્મગુરુ 14માં દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતા કહ્યું કે, 'લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.' શ?...
વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો ...
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
અમદાવાદમાં 14માં માળેથી કૂદી યુવતીનો આપઘાત, પ્રેમી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેક મેલ કરતો હતો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ રહેણાંક ઈમારતના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ, આ યુવતીના અંગત પળોના ન?...
નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...
ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં શિક્ષણજગત માટે શરમજનક બનાવ બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેવાના ઘાટ પરથી રાજ્યના શૈક્ષણિક તંત્રમાં ભ્રષ્ટાચારની ?...
Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ
પાકિસ્તાનની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે દેશને વધુ એક આઘાતકો સમાચાર મળ્યા છે, જ્યારે વિશ્વની આઈટી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો સત્તાવાર કારોબાર બંધ કરવાનો નિર...
જમ્મુના રામબનમાં 5 બસો વચ્ચે પરસ્પર ટક્કર, અમરનાથ ધામ જતા 36 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ બસો પરસ્પર ટક્કરાઈ ગઈ. આ બસો અમરનાથ યાત્રા માટે જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના ...
બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે
અમદાવાદ શહેરમાં મેસિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસકામોની વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાને લગતી મોટાભાગની ફેરફાર અને અવરોધો શહેરવાસીઓ માટે પડકારરૂપ બન્યા છે. હાલમાં બુલેટ ટ્રેન, મેટ્રો અને રેલવેના ન...
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં ?...