શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘રામાયણ’નું ટીઝર રિલીઝ
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફ?...
‘રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ’, અમેરિકાની ધમકી પર જયશંકરનો જવાબ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાની ચાર દિવસની યાત્રા પર છે. જ્યાં તેમણે ભારતની એનર્જી સિક્યોરિટી પર પોતાની ચિંતાઓને એ અમેરિકન સિનેટર સાથે શેર કરી હતી, જેમણે રશિયા સાથે વેપાર કરનાર?...
આગામી 3 કલાક ગુજરાતના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવ...
સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો
દિલ્હીની વિશેષ કોર્ટમાં બુધવારથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ ઉચ્ચપ્રોફાઇલ કેસમાં કેન્દ્રની એજન્સી ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂર્વ કોંગ્ર?...
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો
ચાલુ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન ભારતમાં ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 15 વર્ષમાંનો બીજો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. ?...
મહુધા અને કપડવંજ તાલુકા કોંગ્રેસમા ભડકો : ૨૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો પણ આવી ગયા ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુપણ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. જેના પગલે મહુધા અને કપડવંજ તાલુક?...
900 કરોડના સાયબર ફ્રોડના કેસમાં EDના દરોડા, દિલ્હીમાં 5 સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે દિલ્હીમાં કરવામાં આવેલા દરોડા એક વિશાળ સાઇબર છેતરપિંડી અને મની લોન્ડરિંગ કૌભાંડના ભંડાફોડમાં માઈલસ્ટોન સાબિત થઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોના ?...
સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં પર્યાવરણલક્ષી અને ટેકનોલોજી આધારિત મહત્વપૂર્ણ પહેલના રૂપમાં ઇકો-ફ્રેન્ડલી રિયૂઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કર્ય?...
3 જુલાઈથી થશે અમરનાથ યાત્રાની શુભ શરૂઆત, બાબા બર્ફાનીના દર્શન માટે આજે પહેલી ટુકડી થઈ રવાના
અમરનાથ યાત્રા-2025 માટે ભક્તોમાં નવા ઉત્સાહ અને શ્રદ્ધાની લહેર જોવા મળી રહી છે, કારણ કે 3 જુલાઈથી આ પવિત્ર યાત્રાની સત્તાવાર શરૂઆત થવા જઈ રહી છે. ‘બાબા બર્ફાની’ના દર્શન માટે આતુર હજારો શ્રદ્ધાળ?...
કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવે પર લાકોદરા પાટિયા પાસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન પોલીસે 25 લાખ રૂપિયાનો દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ ₹35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિ...