હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ
બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લ...
ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તે...
જૈન પરંપરાની તપસ્યા સમાજમાં સેવા અને સર્જનને પ્રેરિત કરે છે : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટ પ?...
પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો
પાકિસ્તાનમાંથી એક મોટી અને રહસ્યમય ખબર સામે આવી છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
ભારતમાં 16મી વસ્તી ગણતરી 2026 : પહેલી વખત જાતિ આધારિત ડેટા એકત્રિત થશે, 30 લાખ કર્મચારીઓ જોડાશે
ભારતમાં આગામી 16મી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશ્નર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું છે કે આ વખતે વસ્તી ગણતરીમાં લોકોની ...
PM મોદીએ ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેઓ રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપતા ₹19,800 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્?...
કચ્છમાં ગૂગલ મેપ્સથી મંદિરોની ઓળખ કરી રાત્રે ચોરી કરતા બે આરોપીઓને ગુજરાત પોલીસે પકડાયા
કચ્છ જિલ્લામાં પોલીસે મંદિરોને નિશાન બનાવીને કરવામાં આવેલ પૂર્વયોજિત ચોરીની લૂંટની ઘટના ઉજાગર કરી છે. આ મામલે જાવેદ ઘાંચી અને પાંચાભાઈ કોળી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગ...