પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમ?...
ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ
પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરો...
શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર
2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસં...
ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ?...
Amit Shah in Kolkata : અમિત શાહે ‘સોનાર બાંગ્લા’ વિઝન સાથે જનાદેશને ઐતિહાસિક ગણાવ્યો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર સાથે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ?...
‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે દિલ્હીમાં ભવ્ય સાહિત્યિક સમારોહ, 100 દેશભક્તિ કવિતાઓના પુસ્તકનું લોકાર્પણ
રાજધાની નવી દિલ્હી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાહિત્યિક સમારોહ યોજાયો હતો. Indira Gandhi National Centre for the Arts (IGNCA) ના સમવેત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રો...
અમદાવાદમાં 34 વર્ષ જૂનો વટવા મર્ડર કેસ ઉકેલાયો : 20 ફૂટ નીચે મળેલા કંકાલનો DNA મેચ, ફરજાનાની હત્યાનો ભેદ ખુલ્યો
અમદાવાદ શહેરના વટવા વિસ્તારના કુતુબનગરમાં 34 વર્ષ જૂના હત્યા કેસનો ચોંકાવનારો ભેદ આખરે ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કં?...
ગુજરાતમાં ‘સુગમ પોર્ટલ’ લોન્ચ : હવે 20 સરકારી સેવાઓ મળશે ઘરે બેઠા, ફેસલેસ-પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘સુગમ પોર્ટલ’ નામની નવી ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિત?...
અમદાવાદ વેજલપુરમાં ગેરકાયદે કતલખાનું પકડાયું : 3 આરોપીઓ ધરપકડમાં, 520 કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ગેરકાયદે ચાલતું કતલખાનું પકડી પાડવામાં આવ્યું છે. આ ઘટના સોનલ સિનેમા નજીક યાસ્મિન સોસાયટી પાછળ આવેલા મે?...