ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બાપુભાઈ બાબુભાઈ કોકણી વિજય બન્યા
આમણીયા જૂથ ગ્રામ પંચાયતમાં આસોપાલવ ગામ પણ આવે છે. મતગણતરીમાં ભારે રસાકસી બાદ બાપુભાઈનો સરપંચ તરીકે વિજય થયો હતો સરપંચ તરીકે ચૂંટાયા બાદ ગામમાં બાકી રહેલા વિકાસના કામોને પ્રાથમિકતા આપી ઝ?...
ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) બી. આર. ગવઈએ તાજેતરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભારતના લોકશાહી તંત્રની મૂળભૂત રચનાને લઇને સ્પષ્ટતા આપી છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે, ?...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
23 વર્ષની ભારતીય યુવતી અંતરિક્ષ માટે ભરશે ઉડાન, EarthLoop Orbital Cruise મિશન માટે પસંદગી
ભારત માટે એક ખૂબ ગૌરવની ક્ષણ સામે આવી છે, જેમાં બે યુવાન ભારતીયો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ યાત્રામાં પોતાનું મહત્વનું સ્થાન બનાવી રહ્યા છે. એક છે શુભાંશુ શુક્લા, જેમણે 25મી જૂન, 2025ના રોજ નાસા (NASA)ન?...
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં બસ ખાબકી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં ખાબક?...
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર યોજાશે ભગવાન જગન્નાથજી રથયાત્રા
સિહોરમાં અષાઢી બીજ પ્રસંગે ભાવભેર ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાશે. ઠાકરદ્વારા મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજન થયેલ છે. અષાઢી બીજ એટલે રથયાત્રા પર્વ. શુક્રવારે આ પ્રસ...
ભારતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ લીડર બનાવશે અદાણી ગ્રુપ, વૈશ્વિક નિકાસનું પણ બનશે હબ
23 જૂન, 2025ના રોજ અદાણી ગ્રૂપે કચ્છના રણમાં ભારતના સૌપ્રથમ "ઓફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પાયલોટ પ્લાન્ટ"ની શરૂઆત કરીને દેશના ઊર્જા ક્ષેત્રે એક ઈતિહાસ રચ્યો છે. આ પ્લાન્ટ અદાણી ન્યૂ ઇન્ડસ્?...
આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે ...
હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં મંગળવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદના કારણે સ્થાનીક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પ્રકૃતિએ ગંભીર રૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કે...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...