વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો – મોરારિબાપુ
માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને 'દર્શક સન્માન' અર્પણ કરતાં મોરારિબાપુએ વિદ્યા, વિનય, ગુણ, નિપુણ અને શીલ એ શિક્ષણનાં પાંચ તત્ત્વો ગણાવ્યાં. રઘુવીરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને આ સમા...
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે અદાણી ગ્રુપે એકઠા કર્યાં 1 અરબ અમેરિકી ડોલર
અદાણી એયરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરી છે, જ્યાં તેણે 1 અરબ અમેરિકી ડોલરનું ફંડિંગ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. આ ?...
એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠ?...
ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવા?...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વ...
પ્લીઝ, હવે સીઝફાયરનો ભંગ ન કરતાં : ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પનું નિવેદન
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે સીઝફાયર તરફ વધતું જણાય છે, પરંતુ હકીકતમાં સ્થિતિ હજુ પણ અત્યંત સંવેદનશીલ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો ?...
898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીના નિધનથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 77 વર્ષની ઉંમરે, તેઓએ લંડનમાં 23મી જૂન, સોમવારે, હૃદયરોગના હુમલાના કારણે...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...