વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું
ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થ...
રાજ્યના 206 જળાશયોમાંથી 175 ડેમ 60 થી 100 ટકા ભરાયા, 29 ડેમ હાઈએલર્ટ પર
છેલ્લાં 24 કલાકથી ગુજરાત રાજ્ય પર મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભા...
રાફેલને બદનામ કરવા ચીને ચલાવ્યો હતો પ્રોપગેન્ડા, ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલમાં ખુલાસો
ભારતીય વાયુસેનાની સફળ કામગીરી ‘ઑપરેશન સિંદૂર’ બાદ ચીન દ્વારા રાફેલ ફાઇટર જેટની વૈશ્વિક પ્રતિષ્ઠા દુષિત કરવા માટે એક સંગઠિત ડિઝઇન્ફોર્મેશન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ગુપ્?...
કંડલા પોર્ટમાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત
કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોત...
‘હું કદાચ હજી 30-40 વર્ષ વધારે જીવીશ’, ઉત્તરાધિકારીની જાહેરાતની અટકળો પર બોલ્યા દલાઈ લામા
તિબેટીયન ધર્મગુરુ 14માં દલાઈ લામાએ શનિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત વિશે અફવાઓ પર પૂર્ણવિરામ લાવતા કહ્યું કે, 'લોકોની સેવા કરવા માટે હું કદાચ આગામી 30-40 વર્ષ સુધી જીવિત રહું તેવી આશા છે.' શ?...
વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો દ્વારા ચાલતા આંદોલનો હવે નિર્માણાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. 35 દિવસ સુધી ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા ધરણા અને રજૂઆતો ...
દેડિયાપાડા-મોવી વચ્ચે યાલ ગામ પાસે તૂટી ગયેલા પુલનું હંગામી ધોરણે નિર્માણ કરાતા નાગરિકો માટે રાહત
નર્મદા જિલ્લામાં વરસેલા વધુ વરસાદના કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર આવેલા યાલ ગામ નજીક નદી પરનો પુલ તાજેતરમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઇને તૂટી ગયો હતો. માર્ગ પરનો પુલ તૂટી જવાથી દે...
અમદાવાદમાં 14માં માળેથી કૂદી યુવતીનો આપઘાત, પ્રેમી ન્યૂડ વીડિયો દ્વારા બ્લેક મેલ કરતો હતો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ રહેણાંક ઈમારતના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો. મળતી માહિતી મુજબ, આ યુવતીના અંગત પળોના ન?...
નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...
ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં શિક્ષણજગત માટે શરમજનક બનાવ બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેવાના ઘાટ પરથી રાજ્યના શૈક્ષણિક તંત્રમાં ભ્રષ્ટાચારની ?...