IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે
Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય...
મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ ...
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન : ‘આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે…’
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પછી હવે ભારતે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. અચાનક બનેલી આ સમજૂતીએ વિશ્વભરના નેતાઓને ચોંકાવી દીધા છે, ખાસ કરીને ...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
રાજપીપળા ‘કમલમ’ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ : “વ્યક્તિ નહીં, વિચાર અને ‘કમળ’ જ આપણો ઉમેદવાર” – નીલ રાવ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આગામી સ્થ?...
ઈરાન પર હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, યુદ્ધવિરામ તરફ મહત્વપૂર્ણ પગલું
વિશ્વભરમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન પર થનારા બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી ને આગામી બે અઠવાડિયા માટે સ્થગિત કરવાન?...
કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા
રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપ...
કોલકાતા ધમકી પર રાજનાથ સિંહનો તીખો જવાબ, ‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ ઉત્તર 24 પરગણા જિલ્લાના બૈરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને...
ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...