રાજપીપળા ખાતે ભાજપની પ્રદેશ વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ
રાજપીપળા : શ્રી કમલમ્ નર્મદા, રાજપીપળા ખાતે “અવિરત ૧૨ વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત પ્રદેશ સ્તરની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં સંગઠનના કાર્યને વધુ મજબૂત...
સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ ?...
Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...
નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેર...
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
રાજપીપળા: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં નર્મદા જિલ્લો અત્યારે રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે રીતે 'નો-રિપીટ થીયરી' અને નવા ચહેરાઓને તક આપી છે, ત?...
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
નર્મદા: ડેડીયાપાડા વિસ્તારમાં ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ડેડીયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપતા રા...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ યાત્રાધામ ડાકોર ખાતે આશીર્વાદ મેળવ્યા
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત 'મહિલા સ...
૧૧૬-નડિયાદ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ૧૧૬ નડિયાદ વિધાનસભાના સહપ્રવાસ અંતર્ગત જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં પરિચય બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ?...
ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે અવસાન, ગુજરાત રાજકારણમાં શોકની લાગણી
આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય Govind Parmar નું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હત...