IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬ : આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે – હર્ષ સંઘવી
ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”નું ઉદઘાટન થયું. આ સત્રમાં વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રા, ગિફ્ટ સિટીના નવનિયુક...
ખામેનેઈના સમર્થનમાં વીડિયો બનાવી હર્ષ સંઘવીને ધમકી આપનાર આતિફ ઝડપાયો
રાજકોટમાં સોશિયલ મીડિયા પર ઈરાનના નેતાના સમર્થનમાં વિવાદાસ્પદ વીડિયો બનાવી પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઈમ પો?...
દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વ...
દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, ‘વિકસિત ભારત’ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા – હર્ષ સંઘવી
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના નેતૃત્વમાં 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે વૈશ્વિક મંચ પર સંબોધન કર્યું હતુ?...
ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : હર્ષ સંઘવી
ગુજરાતમાં ડ્રગ્સ સામેના યુદ્ધને માત્ર અભિયાન નહીં પરંતુ ‘જંગ’ તરીકે વ્યાખ્યાયિત કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રના અધિકારીઓ અને નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્?...
આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નો શુભારંભ
અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સ...
અમદાવાદમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ-2030, મળી સત્તાવાર મંજૂરી
ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હત...
આતંકી સામે કેદીઓમાં રોષ હતો, દેશદ્રોહી ગણીને માર્યો : હર્ષ સંઘવી
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં હુમલો કરનારા 3 કેદીની ઓળખ થઈ છે. જેમાં અનિલ ખુમાણ, અંકિત લોધી અને શિવમ શર્માનો સમાવેશ થાય છ?...
ઇન્દ્રવર્ણા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાટલા પરિષદ – ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ગ્રામજનોને આમંત્રણ
ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી ન...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...