અમૂલ દૂધના ભાવમાં વધારો : GCMMFએ પ્રતિ લિટર ₹2 વધારો કર્યો, 14 મે 2026થી દેશભરમાં અમલ
ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા GCMMF (Amul)એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમત મુજબ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં 14 મે 2026થી લાગુ થશ?...
ગલ્ફ કટોકટીનો પ્રભાવ : PM મોદીની સંયમની અપીલ વચ્ચે દિલ્હીમાં IGoM બેઠક
મધ્ય પૂર્વમાં વધી રહેલી ગલ્ફ કટોકટી અને વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. આ સંકટની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ...
મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ?...
UAEનો મોટો નિર્ણય : OPEC છોડતા વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ, ભારતને કઈ રીતે થઈ શકે લાભ
29 એપ્રિલ 2026ના રોજ UAE એ Organization of the Petroleum Exporting Countries અને OPEC+ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે, જે 1 મે 2026થી અમલી બની છે. આ નિર્ણય માત્ર આર્થિક નથી પરંતુ વૈશ્વિક જિઓપોલિટિક્સ અને એનર્જી માર્કેટ માટે મો...
ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્...
RBIનો મોટો નિર્ણય : રેપો રેટ 5.25% યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સાવચેતીભર્યું વલણ
ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને Reserve Bank of Indiaએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર યથાવત ર...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 7.4% વૃદ્ધિ સાથે આગળ વધશે, સરકારી આંકડા જાહેર
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટેનો GDP ડેટા જાહેર કર્યો છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે ઉત્સાહજનક સંકેત આપે છે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 6.5% વૃદ્ધિ સાથે આગળ વધી હતી, ત્યાર...
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા
ભારતીય અર્થતંત્ર માટે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાની (એપ્રિલ-જૂન) કામગીરી અત્યંત સકારાત્મક રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દ?...