શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...
રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે – મોરારિબાપુ
રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા રામકથાનો ભાવિકોને લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ચિંતન રજૂ કરતાં રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે તેમ જણાવ્યું. લોક?...
18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે
18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ?...
‘જન ગણ મન’ પછી હવે ‘વંદે માતરમ’ માટે પણ ફરજિયાત ઊભા રહેવું પડશે, સરકાર લાવશે નવો નિયમ
કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને ઔપચારિક દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ અને લેખિત પ્રોટોકોલ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. મીડિયા રિ...
પંજાબમાં બબ્બર ખાલસા આતંકી મોડ્યુલનો પર્દાફાશ : 4ની ધરપકડ, અઢી કિલો RDX જપ્ત
ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ પહેલાં પંજાબ પોલીસે સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું છે, જેને સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પંજાબ પો...
સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભ?...
કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજ?...
ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ, સાંજે 6 વાગતા જ સાયરન વાગશે
ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરો, ગામડાં તેમજ તમામ શાસકીય અને ખાનગી વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં ?...
અમદાવાદના નરોડામાંથી ઝડપાઈ નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની મહિલા
અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક ચોંકાવનારો કિસ્સો ઉકેલ્યો છે, જેમાં કેન્યાની નાગરિક આર્ચિંગ રેબેકા આવુરને એક હોટલમાંથી ઝડપી લેવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલ?...
તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...