ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા
છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જા...
ચીનમાં શી જિનપિંગ પર હુમલાનો પ્રયાસ હોવાની ચર્ચા, હોટલ છોડીને ભાગ્યા; અથડામણમાં 9 જવાનોના મોત
ચીની લેખિકા શેંગ શુએના દ્વારા જાહેર માહિતી અનુસાર, 18 જાન્યુઆરી, 2026ની સાંજે ચીનના સેનાના બે શીર્ષક અધિકારીઓ—જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલી—એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુ?...
વિવાદ વચ્ચે નવા નિયમો પર UGC કરશે સ્પષ્ટીકરણ જાહેર, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સંભવ – રિપોર્ટ
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)ના નવા નિયમોને લઈને દેશભરમાં ઉદ્ભવેલા વિવાદ વચ્ચે હવે આયોગ તરફથી જલ્દી જ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, સરકારનું માનવું છે કે આ નિયમોન...
ભારત-EU વેપાર કરારથી ઉદ્યોગોને વેગ, નિકાસ અને રોજગારીમાં વધારો
ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે ભારતે વ્યૂહાત્મક રીતે અન્ય દેશો સાથે મજબૂત વેપાર ગઠબંધન ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેરિફના વૈશ્વિક દબાણ ?...
સુરતના સિક્યોરિટી ગાર્ડને પીએમઓ તરફથી દિલ્હીમાં પરેડ જોવા આમંત્રણ
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની દ્રઢ ઇચ્છા હોય, તો નસીબ પણ રસ્તા ખોલી આપે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બ?...
734 કરોડના ઓનલાઈન ગેમિંગ કૌભાંડમાં ઈડીએ દાખલ કરી ચાર્જશીટ
ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન ગેમિંગ એપ WinZo અને તેના પ્રમોટરો વિરુદ્ધ ગંભીર ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં એક ભવ્ય 734 કરોડ રૂપિયાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે WinZo ?...
નેવી બ્લુ કુર્તો અને મોરપીંછની ડિઝાઇનની પાઘડી PM મોદીનો ખાસ અંદાજ, જાણો તેની પાછળનું મહત્વ
આજે સમગ્ર દેશ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે અને આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશિષ્ટ પાઘડી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. પીએમ મોદીની પાઘડી માત્ર ફેશનનો ભાગ ન?...
‘રિપબ્લિક બાંગ્લા’ના જે પત્રકારે મમતા સરકાર પર ઉઠાવ્યા હતા સવાલ, તેમના પર કોલકાતામાં જીવલેણ હુમલો
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રિપબ્લિક બાંગ્લાના જાણીતા પત્રકાર કિશલય મુખર્જી પર ગુંડાઓ દ્વારા હુમલો થયો છે, જે ઘટના રવિવારે (25 જાન્યુઆરી 2026) રાત્રે બની. કિશલયે પોતાના ફેસબુક એકાઉન્ટ પર...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડીઆદ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નડીઆદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશ...
પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતને ગૌરવ : ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમનું થશે સન્માન
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુર?...