ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લા?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ
ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત ?...
1 એપ્રિલથી નવા નિયમો લાગુ : ગેસ, સેલરી, ટોલ અને રેલવેમાં મોટા બદલાવ
આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સામાન્ય જનતાને અનેક મહત્વપૂર્ણ ફેરફારોનો સામનો કરવો પડશે. 1 એપ્રિલથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, સાથે જ રેલવે ટિકિટ રિફંડ, ટોલ ટેક્સ, ઇનક...
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે
અમેરિકામાં આવનારી મધ્યસત્ર (Midterm) ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડરનો માહોલ સર્જાયો છે. Donald Trump દ્વારા પ્રસ્તાવિત ફોટો આઈડી આધારિત વોટિંગ નીતિ અને સેવ એક્ટના સમર્થનને કારણે અનેક ઇમિગ્રન?...
1લી એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ ફક્ત ડિજિટલ : NHAI કર્યુ 100% કેશ-લેસ પેમેન્ટ ફરજિયાત
ભારતભરના હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 1લી એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ...
બનાસકાંઠામાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા
બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામ આજે વિકાસની મહાકુંભ સાબિત થયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લા માટે રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્ય?...
શ્રીનગર ટ્યૂલિપ ગાર્ડનનો ક્રેઝ યથાવત : વરસાદ વચ્ચે પણ 1.69 લાખ પ્રવાસીઓ પહોંચ્યા
કાશ્મીરના શ્રીનગર સ્થિત ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો જોવા મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં બગીચામાં 1,69,100થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી છે, જે ખરાબ હવામાન અન?...
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત
બિહારના નાલંદા માંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...