UNમાં ભારતનો પાકિસ્તાન પર તીખો હુમલો : ‘બેવડા ધોરણો અને નાગરિકો પર હુમલા’ મુદ્દે ગંભીર આરોપો
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા તેના “બેવડા ધોરણો” પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અફઘા?...
પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાન પાકિસ્તાનમાં ગોળીબારનો શિકાર, અજ્ઞાત હુમલાખોરોએ કરી હત્યા
2019ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકીઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે કે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ નો કમાન્ડર અને પુલવામા હુમલાનો ...
ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી
ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ ?...
અમેરિકાના નકશાએ મચાવી હલચલ, PoK ને ભારતનો ભાગ બતાવતા પાકિસ્તાનમાં ચિંતા
અમેરિકા તરફથી તાજેતરમાં બહાર આવેલા એક નકશાએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચે ?...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...
ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન 18 ને અધવચ્ચેથી જ સ્થગિત કરી દેવાઈ છે. આજથી હવે આગામી તમામ મેચો રદ કરાઇ છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની...
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ક?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...