ટ્રમ્પની નીતિઓથી અમેરિકી બ્રાન્ડ્સની છબીને મોટો ઝટકો: પૂર્વ NIA જેક સુલિવાન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું કે આ નીતિઓએ માત્ર અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠાને જ ?...
વાંચો પીએમ મોદીને ભેટમાં મળેલી ‘દારૂમા ડૉલ’ વિશે : બોધિધર્મ સાથે જોડાયેલું સૌભાગ્યનું પ્રતિક
વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. નવી દિલ્હી અને ટોક્યો વચ્ચ?...
PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની બુલેટ ટ્રેન યાત્રા, ટોક્યોથી સેન્ડાઈ તરફ પ્રસ્થાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજનો બીજો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહ્યો. પીએમ મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધીની બુલેટ ટ્રે?...
તમે ટેક પાવર અને અમે ટેલેન્ટનું પાવર હાઉસ, સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરીશું…જાપાનમાં PM મોદીનું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાતના પ્રથમ દિવસે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ ભારત-જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે જાપાન એક “?...
જાપાનની ધરતી પર ગાયત્રી મંત્રના જાપ સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દેશોની યાત્રાના પ્રથમ તબક્કાની શરૂઆત જાપાનથી કરી છે. તેઓ શુક્રવારે (29 ઑગસ્ટ) ટોક્યો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર ભારતીય તિ?...
ઝેલેન્સ્કીનો આભાર સંદેશ: “રશિયા યુદ્ધ અંત માટે ભારત મદદગાર બનશે”
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવતાં ?...
અમેરિકા માટે પોસ્ટલ સેવાઓ પર હાલ પૂરતી રોક, ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદે નવા તણાવને જન્મ આપ્યો છે. અમેરિકાએ અચાનક નિયમોમાં મોટો ફેરફાર કરતા ભારતીય પોસ્ટ વિભાગને મુશ્કેલીમાં મૂકી દીધો છે. પરિણામે, ભારતે અમેરિકાની મો...
પોલેન્ડના કેટોવાઈસમાં શનિવારથી યોજાશે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે. માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટન?...
અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% વધારાનો ટેરિફ લગાવવાના નિર્ણય પછી પણ રશિયાએ ભારત માટે પોતાના બજારના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભારત સ્થિત રશિયન મિશનના ડેપ્યુટી ચીફ રોમન બાબુશ્કિનએ સ્પષ?...
ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિં?...