અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ?...
SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર?...
‘મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મિલાવી ઊભા રહ્યા’, પુતિન સાથે મીટિંગમાં બોલ્યા PM મોદી
ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક ?...
PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદ?...
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લી?...
જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત બાદ SCO શિખર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન
સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટનું પૂર્ણ સત્ર ભવ્ય રીતે શરૂ થયું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉદ્ઘાટન સંબોધન આપ્યું અને તેના તરત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...
અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, 250 લોકોના મોત
રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં આવેલા જલાલાબાદ શહેરની આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથ?...
‘વિશ્વ નેતાઓને મળવા ઉત્સુક છું…’, ચીનના તિયાનજિન પહોંચ્યા PM મોદી, રેડ કારપેટ પર થયું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટોક્યોથી સીધા ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભ...
‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી
અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના ?...
PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (...