ઈરાનમાં ફરી પરમાણુ એક્ટિવિટી શરૂ થયાનો દાવો, સેટેલાઈટ ઈમેજ દ્વારા ખુલાસો
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા પરમાણુ તણાવના વચમાં ઇસ્ફહાન પરમાણુ સુવિધા (Isfahan Uranium Conversion Facility)ને લઈને નવા સેટેલાઇટ દ્રશ્યોમાંથી ચિંતાજનક ખુલાસો થયો છે. 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય ?...
ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા
દક્ષિણ ગાઝાના ખાન યૂનિસ વિસ્તારમાં એકવાર ફરી તંગ અને ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પેલેસ્ટિનિયન સંગઠન હમાસની લશ્કરી પાંખ 'અલ-કાસમ બ્રિગેડે' ઈઝરાયલી સેના પર ભારે હુમલો કર્યો છે. આ હુમલામાં ઈઝ...
યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા
ઈરાનમાં તાજેતરમાં ઇઝરાયલના જાસૂસી નેટવર્ક સાથે કથિત સંબંધો ધરાવતા લોકો વિરુદ્ધ ઝડપથી ચાલી રહેલા અભિયાનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની ગુપ્તચર અને સુર...
ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે ફરી ઈરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં બોમ્બ વરસાવ્યા
મધ્ય પૂર્વમાં ફરી તણાવના બંધારણ ઊભાં થયા છે, કારણ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરનો કરાર કરવામાં આવ્યાં બાદ માત્ર અઢી કલાકમાં જ ઈરાને પહેલા હુમલાની શરૂઆત કરી હતી. તેના પ્રતિસાદમાં ઈઝરાયલે ?...
ટ્રમ્પે મોટા ઉપાડે કર્યો ‘યુદ્ધવિરામ’નો દાવો, ઈરાને નકારી કાઢ્યો
ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત થઈ ચૂકી છે. હંમેશાની જેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આગળ આવીને આ એલાન કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમ?...
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટા...
હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના ક?...
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...
‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બ?...