શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડ?...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એકપ્રેસ હાઇવે પર થોડા સમય પહેલા જોખમી કેમિ?...
નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા ૩ વેપારીને ૩૫ હજાર દંડ, મનપા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ
નડિયાદ મહાનગર-પાલિકા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ કરાયુ હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી રૂા. ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ અને ત્રણેય વેપારીઓ સામે દંડ?...
નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્?...
લગ્ન પ્રસંગમા ડી.જે. સાઉન્ડની હરીફાઇ કરી ધ્વની પ્રદુષણ ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરાઈ
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ત્રણ ડીજે સાઉન્ડ માલિકો દ્વારા હરિફાઈ યોજી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવેલ, જેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્ર?...
નડિયાદ અને મહેમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
નડિયાદ પશ્ચિમના એએસઆઈ રાકેશકુમાર અને સ્ટાફ આજે સવારે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે સરદાર નગર પાસે ભૈયા ચાલીમાં છાપો માર્યો હતો. ત્યારે કપીલ જગદીશભાઈ યાદવ તેના ઘરેથી ...
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને UCC કાયદા અંગે યોજાઈ બેઠક
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દ...
વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સ...
નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્?...