નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટા...
એક્ષપ્રેસ હાઇવે ઉપર ડ્રાઇવરોને લુંટી લેતા ડફેર ગેંગના બે આરોપીઓને ઝડપી લેતી SOG ખેડા-નડીયાદ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના બનતા અટકવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ સ્...
નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા નડિયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા સામાજિક વનીકરણ રેન્જ નડિયાદના સહયોગથી ઉમા મંગલ ભવન, મંજીપૂરા ચોકડી પાસે નડિયાદ ખાતે 25મો વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વિના મૂલ્યે રોપ વિતરણ કાર્...
નડિયાદમાં બાકી વેરા મામલે પાલિકાએ કડક વલણ : બાકીદારો સામે લાલ આંખ કરી
ખેડા જિલ્લામાં નડિયાદ નગરપાલિકામાં બાકીદારોનું લેણું રૂપિયા 11 કરોડ વટાવી ચૂક્યુ છે ત્યારે શહેરીજનોનો બાકી ટેક્સ સમયસર નહીં ભરાવાને કારણે આ રકમ વધતી હોય પાલિકા દ્વારા હવે પઠાણી ઉઘરાણી શરૂ ...
નડિયાદ : ડભાણ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા સ્કોર્પિયો ચાલકે રાહદારીઓને અટફેટે લીધા
ડભાણ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં અજાણ્યા સ્કોરપીઓ ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને બેફીકરાઇ અને ગફલત ભરી રીતે ચલાવી લઇ આવી ડભાણ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ચાલતા 2 ઇસમો ને ટકકર માર...
ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ભવ્ય રથયાત્રા મહોત્સવ યોજાયો
વડતાલ મંદિરના દેવોને રથયાત્રા પર્વ નિમિત્તે 1000 કિલો જાંબુનો ધરાવવામાંઆ આવ્યો : સાંજે રવિ સભામાં ભક્તોને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડત?...
એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલગ APMC સામેના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથોસાથ L&T કંપની અને સામાજિક વનીકરણ વિ?...
ખેડા જિલ્લામાં ડાકોર, નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ પણ રથયાત્રા યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ, ત્રાજ, મહેમદાવાદ સહિત અન્ય સ્થળોએ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અષાઢી બીજનાં પાવન પર્વે ધર્મ રક્ષા સમિતિ ...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન
શ્રી સંતરામ કેળવણી મંડળ અને શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયા?...
સ્વાતંત્ર દિન રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે યોજાશે
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંતર્ગત બેઠક યોજાઈ 15 મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ધામધુમથી કરવામા...