ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત STEM ક્વિઝ ૩.૦ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ડો. કલામ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષ...
ખેડા જિલ્લાના ઠાસરા-ગળતેશ્વરમાં ૩૧ માર્ચથી સિંચાઈ પાણી બંધ થતાં ખેડૂતોની આંદોલનની ચીમકી
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી ?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં પાપમોચની એકાદશીએ ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો
ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્...
ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્?...
મહેમદાવાદ વાત્રક નદી કિનારેના અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું
મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખ...
વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી
વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ને વોટ્સ અપ પર ગામના એક માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે', તેવી ધમકી આપતા પીઆઈએ આ અંગે વડતાલ ...
૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા ફટકારતી ગળતેશ્વર કોર્ટ
ગળતેશ્વરની કોર્ટે ૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ર માસની અંદર ચુકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હત?...
સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દ...
મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો
આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પ...
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ : હરિભક્તોમાં આનંદની લાગણી
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર થ?...