ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કર...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો
શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહો?...
પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી
ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ ...
ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય
પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચ...
ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વ?...
તમિલનાડુમાં સનાતન ધર્મ પર ફરી વિવાદ : TVK ધારાસભ્યનું નિવેદન, રાજકીય ઘમાસાણ તેજ
તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર સનાતન ધર્મને લઈને વિવાદ ઊભો થયો છે. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ હવે Tamilaga Vettri Kazhagam (TVK)ના ધારાસભ્ય વી. એમ. એસ. મુસ્તફાએ પણ સમાન પ્રકારનું નિવેદન આપતાં રાજકીય ગરમાવો...
ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ (Heatstroke) લાગવાનો ખતરો વધી જતો હોય છે, જે શરીરને ઝડપથી નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવા માટે ખાસ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અહીં 8 એવા ફૂડ...
કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન
ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકો?...
ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક?...