શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશ?...
મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલ આવશે આમને-સામને, આ બિઝનેસને લઈ બંને વચ્ચે થશે મોટી ટક્કર
દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને એરટેલના સુનીલ ભારતી મિત્તલ ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. આવનારા સમયમાં દેશમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી સેટેલા?...
કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર
કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિ?...
બજારમાંથી પસાર થઈ રહી હતી હિંદુ શોભાયાત્રા, મુસ્લિમ સમુદાયનાં ‘બાળકો’એ મહિલાઓ પર ફેંક્યું ટોયલેટ ક્લીનર: પંજાબના નાભાની ઘટના, પોલીસ તપાસ શરૂ
પંજાબના નાભામાં એક હિંદુ ધાર્મિક શોભાયાત્રા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અહીં ગુરૂવારે પટિયાલાના નાભામાં ખાટૂ શ્યામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ?...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ...
વેગન મિલ્ક કે ગાયનું દૂધ, મનુષ્યના સ્વાસ્થ્ય માટે કયું સારું?
આપણા સર્વાંગી વિકાસ માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. આ કારણોસર તેને સંપૂર્ણ ખોરાક પણ કહેવામાં આવે છે. દૂધ કેલ્શિયમનો ભરપૂ?...
ભારત માટે રાહુ અને કેતુ સમાન છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ : અમિત શાહના જોરદાર વળતા પ્રહારો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધ?...
શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, શું ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. જો આ ઋતુમાં કોઈ વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તો તે છે પાણીપીવાની આપણી રીત. હંમેશા લોકો વિચારે છે કે, આપણા શરીરને શિયાળામાં પાણીની જરુર ઓછી હોય છે પરંતુ આવું નથી. ઠંડ?...
કાશ્મીરમાં તોયબાના બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર, જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ સામે જે ઓપરેશન હાથ ધરાયું હતું એમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર થયા હતા. વધુ એક જવાન શહીદ થયા હતા. બે દિવસમાં કુલ પાંચ જવાનો આ ઓપરેશન શહીદ થયા હતા....
ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ
અહીં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા બેર સાહીબની સામેની બાજુએ આવેલા ગુરુદ્વારા અકાલ બંગાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તે રોકવા ગયેલા ૭ પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝાડ પર બેઠેલ?...