‘આદિવાસીઓ હિંદુ નથી’ કહીને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતાએ સર્જ્યો વિવાદ
મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને ...
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને ત?...
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ લઈને આવ્યો છે, કારણ કે રાજ્યના બે મોટા શહેરો — અમદાવાદ અને સુરત —ને મહત્વપૂર્ણ શ્રેણીઓમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
‘L’ બાદ ‘Z’ શેપમાં બનાવ્યો પુલ, 90 ડિગ્રીના એક નહીં પણ બે ખતરનાક વળાંક
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનાવેલ 90 ડિગ્રીના ખૂણાવાળા પુલથી ખૂબ ચર્ચા થઈ હતી. જો કે હવે હવે મધ્યપ્રદેશના ઇન્દોરથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયાં Z શેપમાં બે 90 ડિગ્રીના ખૂણાવાળા બ?...
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’, અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ?...
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’નું નિધન, મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ
એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જ?...
મોહરમ જુલૂસમાં મુસ્લિમ ટોળાએ ‘હિંદુ રાષ્ટ્ર’ લખેલો ધ્વજ સળગાવ્યો: વિરોધમાં હિંદુઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ?...
90-ડિગ્રી ટર્ન વાળા ‘ખતરનાક’ ભોપાલ બ્રિજની ડિઝાઈન બદલાશે!
મધ્યપ્રદેશના ભોપાલમાં બનાવવામાં આવેલા એક રેલ ઓવરબ્રિજના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક વહીવટીતંત્ર હાંસીને પાત્ર બન્યું છે. પુલના એક ભાગને 90-ડિગ્રીએ L-શેપ વળાંક આપવામા?...
ધૂમાડા બાદ ભયાનક જ્વાળાઓ આસમાનમાં ઉઠી, મહાકાલ મંદિરમાં આગથી શ્રદ્ધાળુઓમાં હડકંપ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના ગેટ નંબર 1 પાસે બનેલા સુવિધા કેન્દ્રની ઉપર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના બપોરે 12 વાગ્યાની આ?...
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?
મધ્યપ્રદેશના નવી લિકર પોલિસી જાહેર થયા બાદ મંગળવારથી 19 શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ 19 શહેરોમાં મહાકાલ નગરી ઉજ્જૈન પણ સામેલ છે. સરકારની આ પોલિસીના કારણે શહેરીજનો ખુશ થયા છે, ...