સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનની તકિયા મસ્જિદ ડિમોલિશન વિરુદ્ધ અરજી ફગાવી, એમપી સરકારની કાર્યવાહી કાયદેસર ગણાવી
ઉજ્જૈન ખાતે આવેલી લગભગ 200 વર્ષ જૂની તકિયા મસ્જિદના ડિમોલિશન મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં સમાપ્ત થયો છે. શુક્રવારે (7 નવેમ્બર) સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદ?...
જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
ગુજરાતમાં બે સિરપનો જથ્થો પાછો ખેંચવા આદેશ, MPમાં બાળકોના મોત પછી તપાસ શરૂ
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કિડની ફેલ્યર થવાને કારણે 16 બાળકોના મોતના ગંભીર અને સંવેદનશીલ મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં ખુલાસો ...
કોંગ્રેસ નેતા અસદ જિલાનીએ ભારત માતાને કહ્યાં ‘ડાયન’, એમપી પોલીસે કરી ધરપકડ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક નેતા અસદ ખાન જિલાનીની ધરપકડ એક ગંભીર વિવાદને કારણે કરવામાં આવી છે. તેણે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે બહાર પાડવામાં આ?...
બે વર્ષથી નાના બાળકોને ખાંસી-શરદીમાં સિરપ ન આપવાની સરકારની એડવાઈઝરી
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના સંદેશાઓ સામે આવતા કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. બે રાજ્યોમાં 11 માસૂમ બાળકોના મૃત્યુ અંગે પ્રકાશિત થયેલા અહેવાલોને ધ્યાન?...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાં બચ્યા, હોટએર બલૂનમાં લાગી આગ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે શનિવાર, 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. તેઓ મંદસૌરના ગાંધી સાગર અભયારણ્ય ખાતે હોટ એર બલૂન એક્ટિવિટી માટે પહોંચ્યા હતા ત્યારે અચાનક હ...
ભોપાલમાં લવ જેહાદ આરોપીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર કાર્યવાહી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ એક મોટા પગલાં હેઠળ લવ જેહાદ અને બળાત્કારના ગંભીર કેસમાં સંકળાયેલા આરોપીઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહી દરમિયાન ભો?...
કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’
મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં ...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...