ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં યોજાયેલ મેઘાણી ગાનની મોજ
ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ યોજાયેલ. મોરારિબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસ?...
અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતા?...
ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત ‘રામવાડી’ કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમાં રામકથામાં થઈ ઘોષણા
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી સંસ્થા દ્વારા શાસકીય શિક્ષણ સાથે સમાજ કેળવણીનું ભગીરથ કાર્ય થાય છે, તેમાં ગાંધી મૂલ્યો સાથે મોરારિબાપુ પ્રેરિત 'રામવાડી' કેળવણી અભિયાનની રાજધાની દિલ્લીમા?...
શિશુવિહાર સંસ્થા ભાવનગર દ્વારા બાળકોનાં ચિત્રો સાથે તારીખિયું થયું નિર્માણ
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહ...
આધ્યાત્મિક દાર્શનિક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંત?...
વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા મોરારિબાપુ
મોરારિબાપુ રામકથામાં વક્તા સાથે ભાવિક શ્રોતાઓના સંવાદનો અભિગમ સેવતા રહ્યાં છે. ગોપનાથ રામકથામાં પણ પત્ર ચિઠ્ઠીઓ પર પ્રતિભાવ ચિંતન અપાતું રહ્યું છે. દેશ વિદેશમાં રામચરિત માનસ ગાનમાં ભાવિ...
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન – મોરારિબાપુ
યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ મોરારિબાપુએ ગોપનાથમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને 'નરસિંહ મહેતા સન્મ?...
પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય
ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાન?...
પોલેન્ડના કેટોવાઈસમાં શનિવારથી યોજાશે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે. માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટન?...
રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ગુરુવારે ઉદ્દઘાટન
વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના?...