તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે
પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, ?...
તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત
રાજકીય પક્ષો ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારના વચનો આપે છે. તેમજ ઘણી પાર્ટીઓ જનતાને આકર્ષવા પૈસા અને દારૂની લાલચ આપવાનો પણ આરોપ છે. આ દરમિયાન, તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દા...
सूरत में केमिकल फैक्ट्री में भीषण आग, लापता 7 कर्मचारियों में से 6 के कंकाल मिले
गुजरात के सूरत शहर में बुधवार को एक केमिकल फैक्ट्री के टैंक में विस्फोट के बाद भीषण आग लग गई थी। हादसे में लापता हुए 7 कर्मचारियों में 6 के कंकाल मिले हैं जबकि एक अभी लापता है। 25 घायल श्रमिकों का ?...
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી એ પ્રશિક્ષણ વ?...
પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર
સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળીવાની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા. નર્મદા જિલ્લામાં નાંદોદના ...
સરકારે શંકાસ્પદ વ્યવહારોવાળા 70 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા
સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન?...
આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ
આણંદના કુશ ફાર્મ.બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીનિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને "હિન્દુરાષ્ટ્ર ધર્મસભા" તથા "હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી" કાર્યક્રમમાં...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...
ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ
ગયા વર્ષે રિલીઝ થયેલી 'કંતારા' એ દર્શકોના મન પર એક ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે 'કંતારા ચેપ્ટર 1'.આ ફિલ્મ વિશે એક અપડેટ આવ્ય...