વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ પહોંચ્યા, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આપશે હાજરી
હાલમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફાન્સની મુલાકાતે છે. તેઓ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન (Emmanuel Macron) સાથે વિવિધ મુદ્દા?...
PM Modi in France: ‘ભારત-ફ્રાન્સના સંબંધો ટર્નિંગ પોઈન્ટ પર’, પ્રવાસ પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ
ભારતના PM MODI આજે તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ જવા રવાના થયા છે. આ પહેલા PM MODIએ ફ્રાન્સના સમાચાર પત્ર લેસ ઇકોસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં પીએમ મોદીએ કહ્યું કે આ ફ્રાંસ-ભારત સંબંધોનો ટર્નિ?...
PM Modi France Visit: PM મોદી આજથી ફ્રાંસ પ્રવાસ પર, જાણો ભારતને શું થશે ફાયદો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ પહોંચશે. પીએમનો આ સમયગાળો ઘણી રીતે ખાસ રહેવાનો છે. આ દરમિયાન PM મોદી શુક્રવારે (14 જુલાઈ) પેરિસમાં યોજાનારી બેસ્ટિલ-ડે પર?...
મુસ્લિમ વર્લ્ડ લીગના નેતા અલ ઈસાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી
ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને સાઉદ?...
પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કાર અપાશે ઃ શરદ પવારના અધ્યક્ષપદે સમારોહ
મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી જબરજસ્તી ઉથલપાથલ વચ્ચે આગામી પહેલી ઓગસ્ટે લોકમાન્ય તિલકની ૧૦૩મી પૂણ્યતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી નવાજવામાં આવશે. ખાસ...
ગોધરાની જાહેરસભામાં જે.પી.નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કેટલાક નેતા મોહબ્બતની દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે
ગોધરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની (J P Nadda) અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાજી સહિતના આગેવાનો...
પંચમહાલ ગોધરા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના અધ્યક્ષતામાં અને કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયાજી, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા સહિત રાજયનામંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પુર્ણ થયાના સંદર્ભે જાહેરસભા યોજાઇ
કેટલાક નેતા મોહબ્બત કી દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે. – શ્રી જે.પી.નડ્ડા 9 વર્ષ પહેલા મોબાઇલ વિદેશથી આવતા હતા પરંતુ મોદી સરકારમાં 97 ટકા મોબાઇલ ના પાર્ટ ભારત બનાવે છે, સ્ટીલના પાર્ટ ?...
‘राहुल गांधी को वायनाड के लोगों से मांगनी चाहिए माफी’, मानहानि केस में गुजरात हाईकोर्ट के फैसले पर बोली बीजेपी
केंद्रीय विदेश राज्य मंत्री वी मुरलीधरन ने कहा है कि कांग्रेस नेता राहुल गांधी और कांग्रेस को वायनाड लोकसभा क्षेत्र के लोगों से माफी मांगनी चाहिए, जिन्होंने उन्हें लोकसभा के लिए चुना था। म?...
SCO સમિટમાં PM મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું, કહ્યું- કેટલાક દેશો આતંકવાદને આપી રહ્યા છે પ્રોત્સાહન
PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) SCO સમિટમાં પાકિસ્તાન (Pakistan) પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક દેશો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ક?...
અમારી સરકારે સહકારી બેંકોને મજબૂત કરી, જાહેર ક્ષેત્રની બેંકો માટે નિયમો પણ સરળ બનાવ્યા- પીએમ મોદી
PM નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સહક?...