નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ...
રશિયાના રાષ્ટ્રપતિ ફરી વાર પીએમ મોદી પર ઓળઘોળ, કહ્યું કે મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વ...
गुजरात के कच्छ में आया भूकंप, इतनी तेज रही तीव्रता
गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं। बताया जा रहा है कि आज सुबह 9 बजे कच्छ में धरती कांपी है। राष्ट्रीय भूकंप विज्ञान केंद्र के मुताबिक, रिक्टर पैमाने पर इस भूकंप की तीव्रता 3.9 मापी...
લોકસભા ચૂંટણી માટે કમર કસી લો, સંસદીય દળની બેઠકમાં જીતની ઉજવણી પછી વડાપ્રધાન મોદીની સાંસદોને સલાહ
દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળ (BJP Parliamentary Party)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મો...
PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ...
અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર, કારણ રસપ્રદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લ?...
હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?
ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશ?...
પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ
તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ "કુશળ જન પ્રતિનિધિ" વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ ?...
કેનેડાથી મોહભંગ? ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો
ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મીડિય?...
गुजरात: 12 साल की हिन्दू नाबालिग का अहमद इकबाल बुखारी ने पीछा किया, रोका, मारपीट की, संबंध बनाने को कहा, गिरफ्तार
गुजरात से एक 20 साल के मुस्लिम द्वारा 12 साल की हिन्दू नाबालिग का यौन शोषण करने का मामला प्रकाश में आया है। मामले में पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। उसका नाम है अहमद इकबाल बुखारी। प्राप्?...