NCERTને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ ક્ષેત્રે નવી દિશા
ભારતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરીને કેન્દ્ર સરકારે National Council of Educational Research and Trainingને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો આપ્યો છે. આ નિર્ણય University Grants Commissionની ભલામણ બાદ લેવામાં આવ્યો છે, જે શિક્ષણ વ્...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો
શાળાઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) વિષયક પ્રકરણ ઉમેરવામાં આવ્યું ?...
NCERTનો મહત્વનો નિર્ણય : ધોરણ 8ના કોર્સમાં ‘કરપ્શન ઇન જ્યુડિશિયરી’ પર નવો પાઠ ઉમેરાયો
NCERTએ સોમવારે (23 ફેબ્રુઆરી) ધોરણ 8 માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક જાહેર કર્યું છે. આ પુસ્તકમાં પહેલી વખત ન્યાયપાલિકા સામે ઊભા થતા પડકારો, ખાસ કરીને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને લ?...
ગઝનવીએ શહેરો લૂંટ્યા, લોકોની કતલ કરી હતી : NCERTના પુસ્તકમાં સુધારો
NCERTનાં ધોરણ ૭નાં પાઠયપુસ્તકમાં મોગલ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ભારતમાં આવીને લોકો પર ગુજારેલા અત્યાચારની વધુ વિગતો જાહેર કરવામાં આવી છે અને સમાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે મહમૂદ ગઝનવીએ ભા?...
‘નકલી NCERT પુસ્તકોથી બચવું…’ CBSE એ એડવાઇઝરી જાહેર કરી, સ્કૂલોને આપ્યા નિર્દેશ
સીબીએસઈ (CBSE)એ તાજેતરમાં દેશભરના તમામ સ્કૂલોને મહત્વપૂર્ણ ચેતવણી આપીને જણાવ્યું છે કે બજારમાં મોટી સંખ્યામાં નકલી NCERT પુસ્તકો વેચાઈ રહી છે, જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગંભીર જોખમ સર્જી શકે છ...
NCERTએ લોન્ચ કરી ધોરણ-3 અને ધોરણ-6ની નવી પુસ્તકો, જાણો શું કર્યા ફેરફાર
નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) હેઠળ બાળકો પરથી અભ્યાસના દબાણને ઘટાડવા તેમજ સરળતા સાથે અભ્યાસ કરાવવા શાળા શિક્ષણ સ્તરે, NCERT દ્વારા ધોરણ 3 અને 6 માટે બજારમાં નવા પાઠ્યપુસ્તકો રજૂ કરવામાં આવ્યા છ?...
ઈન્ડિયા Vs ભારત: NCERTના નવા પુસ્તકોમાં બંને શબ્દનો ઉપયોગ, કહ્યું- બંધારણ પ્રમાણે જ ચાલીશું
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ અભ્યાસક્રમમાં અનેક ફેરફાર કર્યા છે. 12માં ધોરણની રાજનીતિક વિજ્ઞાન (Political Science)ના પુસ્તકમાં અનેક વસ્તુઓ હટાવવામાં આવી છે અને ઉમેરવામાં આવી છ...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...
NCERTને ‘deemed-to-be-university’નો દરજ્જો આપવામાં આવ્યો, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી શુભેચ્છા
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. NCERTના 63મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જ?...