ભાવનગરની HCG હોસ્પિટલમાં થશે IGRT પદ્ધતિથી કેન્સર ની સારવાર
કેન્સરના દર્દીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે , અને તેની સારવાર પણ પેહલા ના સમય કરતા વધુ સારી રીતે થઈ રહી છે . નવી ટેકનોલોજી થી સારવાર દરમિયાન ઓછામાં ઓછી આડ અસર થાય તેવી પદ્ધતિઓ મેડિકલ ક્...
ભાવનગર ખાતે મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પ્રેરિત દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સમાજના સર્વાંગી વિકાસ માટે “દિવ્ય સેતુ”- સેમિનાર યોજાયો
આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના ?...
T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, પહેલીવાર આ ટીમ રમશે
આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે સુધી 15 ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે. આ ટ...
ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ
ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઈ હ?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના
રેલગાડીની ટક્કરથી ઈશ્વરિયા ગામની બાળકીનું મરણ થતાં મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત થઈ છે. શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૫ હજાર સહાયતા અર્પણ થશે. ભાવનગર મહુવા રેલગાડી અડફેટે સણોસરા નજીક ઈશ્વ...
રાજપીપલા–સિસોદ્રા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા જૂના માઈનર બ્રિજની સ્થિતિના પગલે ભારે વાહનો પર પ્રતિબંધ
રાજપીપલા માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રાજપીપલા-સિસોદ્રા (રાજ્ય ધોરી માર્ગ) ની કુલ ૧૪ કિમી લંબાઈ ધરાવતા ડામર સપાટી વાળા રસ્તાની હયાત પહોળાઈ ૭ મીટર છે. આ રસ્તા પર તથા રસ્તાને ગ્રામ્ય માર્ગોથ...
ખાટુશ્યામ મંદિર પાસે ભક્તો અને દુકાનદારો વચ્ચે મારામારી, દંડાથી એકબીજા પર હુમલો
રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામજી મંદિર ફરી એકવાર ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બન્યું છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઘર્ષણ બાદ ?...
ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે
ગુજરાત રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અનેક તેજસ્વી અને આશાસ્પદ બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ભવિષ્યની ચાવી બની છે. આ યોજના દ્વારા અનેક યુવાનોને પોતાના સપનાના વિદેશ...