ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા
સુરત રેન્જ આઈજી અને સાઇબર ક્રાઈમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતમાં વિસ્તૃત થયેલું એક મોટું આંતરરાષ્ટ્રીય સાઇબર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ચાઈનીઝ ગેંગની સાથોસાથ દેશભરના કેટલ?...
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
પીઢ અભિનેત્રી સરોજા દેવીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
ફિલ્મ જગતમાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે – દક્ષિણ ભારતીય સિનેમાની પાયોનિયર અને પ્રખર અભિનેત્રી બી. સરોજા દેવીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 જુલાઈ 2025ના રોજ બેંગલુરુ સ્થિત પોત?...
સાબર ડેરીમાં પશુપાલકોનો પથ્થરમારો, પોલીસે 20થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા
સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી પ્રખ્યાત સાબર ડેરીમાં દૂધના ભાવફેર મુદ્દે ભારે હોબાળો સર્જાયો, જેમાં હજારોની સંખ્યામાં આવ્યા. પશુપાલકો ઉગ્ર બની ગયા હતા. તેમને પોતાના માંગણાં માટે ડેરી સં?...
ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત
આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્ય...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???
ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજ?...
બિહારની મતદાર યાદીમાં મળી આવ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશી-નેપાળી અને મ્યાનમારના નાગરિકોનાં પણ નામ
બિહારમાં હાલ ચાલી રહેલા ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર જઈને કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ, નેપાળ ...
નૂંહ જળાભિષેક યાત્રા પહેલાં સઘન સુરક્ષા : શાળા-ઈન્ટરનેટ બંધ, 2500થી વધુ પોલીસકર્મી તહેનાત
હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડલ જળાભિષેક યાત્રાને લઈને આ વર્ષે સરકાર અને સુરક્ષા દળોએ વીશિષ્ટ પગલાં લીધાં છે. 2023માં બનેલી હિંસક ઘટનાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે ખાસ એહિતિયાતના પગલે ?...