ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ, અનેક ઘર પાણીમાં તણાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ધરાલી ગામ ખાતે ગંગોત્રી ધામ અને મુખવા પાસે વાદળ ફાટવાના કારણે મોટી કુદરતી આફત સર્જાઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ પર્વતીય નાળામાંથી ભયાનક ઝડપે પાણી રેલા?...
‘ભારતની ટીકા કરનારાઓ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે’, ટ્રમ્પની ધમકી પર સરકારનો પલટવાર
ભારત સરકારે રશિયા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતને લઈ અમેરિકા અને યુરોપિયન યુનિયન તરફથી કરવામાં આવેલી ટીકા પર કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સત્તાવ?...
PM મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા 2025’ એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ગિનીસ બુકમાં નામ નોંધાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિય પહેલ 'પરીક્ષા પે ચર્ચા' (PPC)એ શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ભારત સરકારના ...
જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે અવસાન થયું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની ગંભીર બીમારીથ?...
છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમા?...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હનની ટોળકી સામે નોંધાયેલ ગુના અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતે આરોપીઓએ ખોટી ઓળખ આપી લગ્ન કરવા માટે છોકરી બતાવી ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મ?...
ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ
ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ 'અભિરક્ષક'ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા. આ આધુનિ?...
PoKમાં નર્ક જેવું જીવન: 30%થી વધુ પરિવારોને એક ટંકનું ભોજન પણ મળતું નથી
પાકિસ્તાનના કબજા હેઠળનો કાશ્મીર (પીઓકે) એવું એક ક્ષેત્ર છે જેના વિશે પાકિસ્તાન સતત આ દાવો કરતું આવ્યું છે કે ત્યાંના લોકો ખૂબ ખુશ છે અને તેઓ પાકિસ્તાન પ્રત્યે ભક્તિભાવ રાખે છે. પરંતુ ઈન્ટરને...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિ?...