ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા
વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવો વધતાં, ભારતે પોતાના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રાખવા મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ નાજુક સ્થિતિમાં દેશના રાષ્ટ્રીય સુરક?...
અમદાવાદ: બોપલમાં ફાયરિંગમાં એકનું મોત, મૃતકના ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ
ગુજરાતમાં સતત વધતા અસામાજિક તત્વોના આતંકના મામલાઓમાં અમદાવાદ શહેર હવે વિશેષ ચિંતાજનક રીતે નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં બોપલ વિસ્તારમાં જે રીતે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે, તે સમગ્ર શહેર?...
RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંગઠન દ્વારા વિશાળ સ્તરે "શતાબ્દી મહોત્સવ" ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે “100 વર્ષની સંઘ યાત્રા – નવી ક્ષિત?...
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામ...
PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યો...
શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ
ભાવનગરમાં રાજવી પરિવાર દ્વારા નિર્માણ થયેલ શિવ સ્થાનક એટલે જશોનાથ મહાદેવ એ નગરનું આસ્થા કેન્દ્ર રહ્યું છે. શિલ્પ સ્થાપત્ય વાસ્તુશાસ્ત્ર સાથેનું દર્શનીય શિવાલય એટલે જશોનાથ મહાદેવ. ગોહિલ?...
સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા ઉજવાય છે ‘સિંહ દિવસ’
વિશ્વ સિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષક મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે. સાવજ પ્રત્યે આપણાં ગૌરવની ભાવના વ્યક્ત કરવા 'સિંહ દિવસ' ઉજવાય છે તેમ ?...
આમ આદમીએ AAPના ઈસુદાનને પૂછ્યો સવાલ, તો કાર્યકર્તાઓએ માર્યો માર
મોરબી જિલ્લાના રાજનગર વિસ્તારમાં 4 ઑગસ્ટ, સોમવારે આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક સ્થાનિક યુવાનને માત્ર પ્રશ્ન પૂછવા માટે જાહેરમાં લાફો મારવામાં આવ્યો. જ...
વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરૂદ્ધના ટ્વીટ અને આરોપો વચ્ચે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડરે 5 ઓગસ્ટ, 1971ના અખબારનું કટિંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પને ઇતિહાસનો અરીસો બતાવ્ય?...
શ્રાવણના સોમવારે તુરીધામ મહાદેવની પવિત્ર ભૂમિ પર 35 ધર્માંતરિત પરિવારોની કરાઈ ઘરવાપસી
4 ઓગસ્ટ, સોમવારના દિવસે છત્તીસગઢના જોબા ખાતે આવેલા આનંદ શીલા આશ્રમમાં ધર્મ સેના માતૃશક્તિ અને શક્તિના નેજા હેઠળ "શિવ શક્તિ રુદ્ર મહાભિષેક" તેમજ 35 ધર્માંતરિત પરિવારોની "ઘર વાપસી" નો ભવ્ય કાર્ય...