ઈશ્વરિયા માધ્યમિક શાળામાં કાર્યકર્તાઓ દ્વારા ભણાવાયા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ
'ધરતીનાં છોરું' અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. સર્વત્ર ...
એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્?...
“સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025” અને “રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ” નું ભવ્ય ઉદ્ઘાટન નવી દિલ્હીમાં યોજાયું
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ મા, ભારતનું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના એક શક્તિશાળી સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે, જે નવીનતા, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રિત અભિગમ દ્વાર?...
ભાવનગરમાં કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ
કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકાર?...
યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ
ભારતની રિઝર્વ બેન્ક દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ કરન્સી, જેને ઈ-રૂપિયો કે ડિજિટલ રૂપિ તરીકે ઓળખવામાં આવે છે, તે નાણા વ્યવસ્થામાં પથાવટ લાવવાનો પ્રયાસ હતો. જોકે, નવીનતમ વિશ્લેષણો અનુસાર, આ પ્રયોગ...
શું ભાજપને મળશે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ? આ 3 દિગ્ગજ મહિલા નેતાના નામ ખુબ ચર્ચામાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે પ્રશ્ન રાજકીય ચરચારું એક મુખ્ય મુદ્દો બની ચૂક્યો છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અ?...
સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25400 પર, નુવામા વેલ્થ 4% ઘટ્યો, મેરિકો ઉછળ્યો
PM-Kisan સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જુએ રહેલા કરોડો ખેડૂતો માટે એક સારા સમાચારની આશા જાગી છે. પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈ, 2025ના રોજ બિહારમાં મોતીહારીની મુલાકાતે જશે. અનુમાન લગાવવામાં આવી ર?...
જૂનાં વાહનો માટે ફ્યુલ બૅનના નિર્ણયના અમલીકરણ પર દિલ્હી સરકારની રોક
દિલ્હી સરકારે 10 વર્ષથી જૂનાં ડીઝલ અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોને ઈંધણ ન આપવાનો જે કડક નિર્ણય લીધો હતો, તેના અમલ પર હાલ તાત્કાલિક અસરથી રોક લગાવી છે. આ નિર્ણય પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યર?...
શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘રામાયણ’નું ટીઝર રિલીઝ
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફ?...
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓ માટે રવિવારની રાત ભયજનક બની હતી, જયારે સોનપ્રયાગ પાસે આવેલા ભૂસ્ખલનપ્રવણ (સ્લાઇડ ઝોન) વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થ?...