ભારતના ચૂંટણી પંચે લોન્ચ કરી નવી ઈ-સાઈન સિસ્ટમ, જાણો તેના ફાયદા
મતદાર યાદીથી ગેરરીતિને અટકાવવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકલ સુવિધાનું અમલીકરણ શરૂ કર્યું છે. આ પગલું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં અને?...
નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા અને મંત્ર
શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે પૂજાનો યોગ્ય રીતે આયોજન અને વ્રત ધારણ કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને જીવનમાં...
UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ...
આસામમાંથી પકડાયેલા 37 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલાયા
આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ 37 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ચિહ્નિત કરીને દેશનિકાલ કર...
નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કારમાં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરાઈ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક "માં "ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમ...
સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરાયા
કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો. નર્મદા જ...
અયોધ્યા મસ્જિદનો લેઆઉટ પ્લાન રદ, જરૂરી NOC ન હોવાથી મંજૂરી અટકી
અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમિ વિવાદના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે ફાળવેલી પાંચ એકર જમીન પરનો પ્રોજેક્ટ ફરી એક વખત અટકી ગયો છે, કારણ ?...
રેલમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કરી જાહેરાત, રાજપુરા – મોહાલી વચ્ચે નવી રેલ લાઇન શરૂ કરાશે
મંગળવારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ દ્વારા રાજપુરા-મોહાલી વચ્ચે નવી રેલવે લાઇનની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. આ લાઇન પંજાબમાં પ્રાદેશિક જોડાણને મજ?...
ઉત્તરાખંડ કાશીપુરમાં ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસમાં હિંસા : 7 ધરપકડ, 400 સામે FIR
ઉત્તરાખંડના ઉધમસિંઘ નગર જિલ્લાના કાશીપુરમાં રવિવારે એક પરવાનગી વિના યોજાયેલા ‘આઈ લવ મુહમ્મદ’ જુલૂસ દરમિયાન ગંભીર હિંસા ભડકી ઉઠી હતી, જે સ્થળ પર હાજર પોલીસ અને નાગરિકો માટે ચોંકાવનારી ઘટન?...
નવરાત્રિનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા
નવરાત્રીના બીજા દિવસે પૂજાતી માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સદાચારનું પ્રતિક સ્વરૂપ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, માતાનું આ સ્વરૂપ ભક્તોને ત્યાગ, સંયમ, એકાગ્રતા અને જ્ઞાન આપે છે. "બ્રહ્મચારિણી" ?...