શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
આ કારણોથી વધે છે અસ્થમાની સમસ્યા, જાણો બચવાની સરળ અને અસરકારક ટિપ્સ
વાતાવરણમાં વધતા પ્રદૂષણને કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બીમારી શા માટે થાય છે તથા તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે જાણવું જરૂરી છે. અસ્થમા સાથે જોડાયેલી જરૂ?...
CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં રાજ્યના વિકાસ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને આવા ખેડૂતોને લગતો છે, જેઓની તમામ જમીનો વિકાસ પ્રોજેક્ટ મા?...
અજમેરની દરગાહ શિવ મંદિર હોવાનો દાવો કરનારા હરબિલાસ શારદા છે કોણ? જાણો તેમના વિશે
અજમેર શરીફ દરગાહ ની નીચે શિવ મંદિર હોવાનો દાવો સાથેકોર્ટ માં દાખલ કરાયેલી અરજી પર હાલમાં ભારે વિવાદ ઊભો થયો છે. આ કેસમાં, વિષ્ણુ ગુપ્તા, જે હિંદુ સેનાના વડા છે, એ 113 વર્ષ જૂનું એક પુસ્તક રજૂ કર્ય...
EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરવાની તૈયારીમાં
ઈપીએફઓમાં રોકાણ કરતાં લોકોને રિટાયરમેન્ટ દરમિયાન વધુ લાભ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ઈપીએસમાં યોગદાનના નિયમમાં ફેરફાર કરી શકે છે. શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્ય...
મહાકુંભમાં પહેલીવાર ‘કુંભ સહાયક’ ચેટબોટ સુવિધા ઉભી કરાશે, શ્રદ્ધાળુઓ 10થી વધુ ભાષાઓમાં લખી-બોલીને સૂચનાઓ મેળવી શકશે
મહાકુંભના સંદર્ભમાં "કુંભ સહાયક ચેટબોટ" ટેક્નોલોજીની મદદથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે. આ ચેટબોટ હવે ગૂગલ નેવિગેશન સાથે સંકલિત થાય છે, જે યાત્રાળુઓને મહાકુંભ વિસ્તારમાં વિવિધ સ?...
મહારાષ્ટ્રમાં સીએમથી લઈને મંત્રાલય સુધી… અમિત શાહ સાથેની બેઠકમાં આ બાબતો પર સહમતિ થઇ
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ છે. જો કે મુખ્યમંત્રી ભાજપના જ હશે તે નિશ્ચિત છે. મોડી રાત સુધી ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહાયુતિના નેતાઓની બેઠક ચાલી હતી. 2 કલાકથી ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા ...
ટી-૨૦ માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બીરુદ વડનગરના નામે
વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઇ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ?...