મુસાફરોની સેફ્ટી ફસ્ટ ! ડ્રાઈવરની ભૂલથી યાત્રિકોને નહીં રહે ખતરો ! દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સેફ્ટી ફીચર્સ
મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ લાઈન બનાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર (MHRC) માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે બુલ?...
હવામાં ચાલતી ટેક્સી, ઈ-વ્હીકલમાં અવ્વલ,ખેડૂતોને ફાયદો: ગડકરીએ વાઇબ્રન્ટમાં કયા મોટા એલાન કર્યા?
10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી - ધ ફ્યુચર’ પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. https://twitter.com/nitin_gadkari/status/1745335247523442886 એમને કહ્યું ?...
2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું ‘સ્પેસ સ્ટેશન’, જાણો 2047 સુધીમાં દેશ ક્યાં હશે, ISRO ચીફે કર્યું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વા?...
ઓડિશાના ચાંદીપુરમાં DRDOએ દેખાડ્યો ભારતનો પાવર, આકાશ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, રક્ષામંત્રીએ પાઠવી શુભેચ્છા
DRDOએ આજે એટલે કે શુક્રવારે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDOના જણાવ્યા અનુસાર ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની સંકલિત પરીક્ષણ શ્રેણીથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર ?...
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
સિંધી ભાષાનો વ્યાપ વધારવા કપડવંજ સિંધી સમાજ કટિબધ્ધ
સિંધી ભાષાનો વ્યાપ વધે અને વધુમાં વધુ લોકો સિંધી ભાષાથી પરિચિત થાય તે માટે કપડવંજ સિંધી સમાજએ પ્રયાસો આદર્યા છે. કપડવંજ સિંઘ હિન્દુ પંચાયત સિંધી સેવા સમાજ ટ્રસ્ટ, જી.એ.સિંધ સેવા મહિલા ગ્રુપ ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ સળિયા વિનામૂલ્યે લગાવાયા
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવરંગ બીટ્સ ગ્રુપ દ્વારા ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ ચાઈનીઝ કે અન્ય દોરી થી વાહન ચાલકોને નુકશાન ન થાય તે હેતુ થી સુરક્ષા ગાર્?...
નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો
R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સો...
ભારત હવે કમજોર નથી રહ્યું… અંગ્રેજોની ધરતી પરથી રાજનાથ સિંહનો ચીનને જવાબ, જાણો શું કહ્યું ?
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીન વિશે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભારત ચીનને પોતાનો હરીફ નથી માનતું. કદાચ ચીન એવું માને છે. રાજનાથ સિંહે કહ્?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં
બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્...