વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે ?...
વ્યારા સોનગઢ નું અગાસવાન ગામનું જંગલ ગૌ માતા ની ખુલ્લેઆમ હત્યા કરવાનું કટલખાનું બન્યું!!
વ્યારા સોનગઢ અગાસવાન જંગલ વિસ્તારમાં કસાઈ/ખાટકીઓ બેફામ બન્યા દક્ષિણ ગુજરાત અને વધુમાં સુરતના કસાઈ ખાટકીઓ વ્યારા ના આ જંગલમાં ગૌ માતાની હત્યાઓ કરી રહ્યા છે આજરોજ દક્ષિણ ગુજરાતના ગૌરક્ષક...
ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી
ખેડૂતો અને મધ્યમ વર્ગની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ખેડૂતોની આવક વધારવા માટે તેમજ મધ્યમ વ?...
સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો
આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પ...
તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં
તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબં?...
વોર ઈફેકટ વચ્ચે ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ...
થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીઓ રચાઈ રહી છે ત્યારે અ.ભા.વી.પ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીઓની રચના કરવામાં આવી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી મા. ?...
ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટ?...
એબીવીપી દ્વારા થરાદની મોડેલ સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કેમ્પસ કારોબારી કરાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતું વિદ્યાર્થી સંગઠન છે, જેના દ્વારા જુલાઈ મહિનામાં સદસ્યત...
2જી ઓક્ટોબર ભારત માટે મહત્વનો, આજે બે મહાન માણસોની જન્મજયંતિ, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી
ભારત માટે આજનો દિવસ વધુ ખાસ છે. આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ છે. સત્યના શોધક ગાંધીજી અને સાદગીના ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ઘણી રી?...