ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ...
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભ?...
પેજરની જેમ મોબાઈલને પણ બ્લાસ્ટ કરી શકાય છે!
લેબેનોનમાં એકસામટા હજારો પેજરમાં બ્લાસ્ટની ઘટનાએ આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે ઇઝરાયેલે આ બ્લાસ્ટસની જવાબદારી નથી લીધી પણ આંગળી મોસાદ તરફ જ ચિંઘાઇ રહી છે સૌથી મોટો સવાલ એ છે કે, આખર?...
શું છે NPS વાત્સલ્ય યોજના? કોણ લઈ શકે તેનો લાભ, બાળકોના ભવિષ્ય માટે બેસ્ટ
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 દરમિયાન એનપીએસ વાત્સલ્ય સ્કીમ શરૂ કરી હતી, જેને યુવાનો માટેની પેન્શન સ્કીમ પણ કહી શકાય છે. આમાં માતાપિતા બાળકોના નામે એનપીએસ વાત્સલ્ય ખાતું ખોલાવી શકે ?...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો થતો હતો ઉપયોગ, CM નાયડુના આ નિવેદન બાદ વાર-પલટવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનથી રાજનીતિ તેજ થઇ ગઇ છે. આવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… ના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ
ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ...
વાવના સપ્રેડાથી ઢીમા સુધીનો રોડ અતિ બિસ્માર અને થિંગડારાજ હોઈ વાહનચાલકો ત્રાહિમામ
સરકાર ભલે વિકાસની વાતો કરતી હોય પરંતુ વાવ તાલુકાના રોડ રસ્તાની ખખડધજ હાલત વિકાસની ખરી વાસ્તવિકતા દર્શાવી દેતી હોઈ રોડ પર ખાડા છે કે પછી ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ છે ત્યારે વાવ પંથકમાં આવ?...
One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કરી લીધા છે. અને આ સાથે મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામ?...
વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું
વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા...
શું તમે વધતી ચરબીથી પરેશાન છો? આ રીતે હીંગનો કરો ઉપયોગ, વજન ઘટાડવામાં કરશે મદદ
ઘણા લોકો પોતાની વધતી ચરબીના કારણે પરેશાન રહે છે. જો તમે પણ તેને કંટ્રોલ નથી કરી શકતા તો હીંગ તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હીંગમાં એવા બાયોએક્ટિવ ગુણ હોય છે જે ડાયજેશન ઝડપી કરવાની સાથ?...