રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આ?...
કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...
જો અમારા નાગરિકે કંઈ પણ ખોટું કર્યું છે તો….: આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચો?...
‘છેલ્લા 20 વર્ષથી હું પણ આ અપમાન સહન કરી રહ્યો છું’: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો ફોન, મિમિક્રી પર દુ:ખ વ્યક્ત કર્યું
સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મ?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર થયો હંગામો, ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર કરી આકરી ટિપ્પણી
તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ?...
यूक्रेन और गाजा युद्ध को सुलझाने में अमेरिका को चाहिए भारत का साथ
अमेरिकी विदेश विभाग ने यूक्रेन और मध्य पूर्व में चल रहे संघर्षों को सुलझाने में भारत के साथ जुड़ने की इच्छा व्यक्त की है. अमेरिकी विदेश विभाग के प्रवक्ता मैथ्यू मिलर ने नई दिल्ली को वाशिंगटन ?...
INDIA ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, ગેહલોત-બઘેલ સહિતના પાંચ સભ્યોની કમિટી બનાવાઈ
આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠક થોડીવારમાં જ શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે. https://twitter.com/ANI/status/1737039894063825084...
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લા?...
વરુણ તેજ અને માનુષી છિલ્લરની ફિલ્મ Operation Valentineનું દેશભક્તિથી ભરપૂર ટીઝર થયુ રિલીઝ
વરુણ તેજ અને માનુષી છિલ્લરની દેશભક્તિ દર્શાવતી ફિલ્મ 'ઓપરેશન વેલેન્ટાઈન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, ફિલ્મ એરફોર્સ પર આધારિત છે. આ ફિલ્મ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હવાઈ હુમલાઓમાં?...