આસામ કોંગ્રેસને મોટો ઝટકો : પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ
આગામી આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને પ્રદેશ રાજકારણમાં મહ?...
હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ
અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર ?...
સંરક્ષણ બજેટમાં 15% વધારો, દેશની સુરક્ષા અને આધુનિકીકરણ પર ભાર : PM મોદીના મહત્વપૂર્ણ નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા...
ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન ?...
પ્રધાનમંત્રી મોદી આજે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું કરશે ઉદ્ઘાટન, ભારત મંડપમમાં વૈશ્વિક AI શક્તિઓનું મહાસંમેલન
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. 16 થ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાતમાં ધમસિયા - બિટાડા / મોવી (47.46 કિમી) અને નસરપોર - માલોથા (60.21 કિમી) ના 4-લેન વિભાગોના HAM મોડ પર બાંધકામ માટેના ...
આસામમાં PM મોદી : કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે
આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં...
માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટી?...
અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
અમરેલી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત, સંગઠનાત્મક ફેરફારો વચ્ચે નવી ટીમ જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ...