શિયાળામાં રહેવું છે હેલ્ધી ? તો હળદરથી આ રીતે ઈમ્યુનિટી કરો બુસ્ટ, બીમારીઓ દૂર રહેશે
શિયાળાની ઋતુ દસ્તક આપી રહી છે. કેટલાક લોકોને શિયાળાની ઋતુ ખૂબ જ ગમે છે, પરંતુ તે તેની સાથે અનેક પડકારો લઈને આવે છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેઓએ તેમના સ્વાસ્થ્ય પર વધુ ધ?...
ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ આર્થિક વહેવારો કરતાં ચેતજો, IT વિભાગ ટેક્સ લાગુ કરી નોટિસ મોકલી શકે
ક્રેડિટ કાર્ડ દ્વારા મોટા આર્થિક વ્યવહારો કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ટેક્સ રિટર્ન અને લેણાંનો હિસાબ જાળવી રાખવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ?...
‘ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર…’, જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્...
વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી
ભારત સરકારે વિદ્યાર્થિ લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ લોન મેળવવામાં મદદ કરવા માટે આ પહેલ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ અંગે નર્મદા જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓનો ધમધમાટ
નર્મદા જિલ્લામાં આગામી તા.૩૧મી ઓક્ટોબરના રોજ એક્તાનગર ખાતેસરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ૩૦મી ઓકટોબરે નર્મદા મહાઆરતી દિપોત્સવ અને લોકા?...
સવારે 10 મિનિટ દોડવાથી જાણો શું થાય છે તમારા શરીરને ફાયદા? આ સમસ્યા પણ થશે દૂર
તમારું આહાર વજન ઘટાડવામાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય તમે દિવસભર કઈ શારીરિક પ્રવૃત્તિ કરો છો તે મહત્વનું છે. સ્વસ્થ રહેવા અને સ્થૂળતા ઘટાડવા માટે, દરરોજ 45-મિનિટ ચાલવાની ભલામ...
નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવ?...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...
રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...