અમિત શાહનો વિપક્ષને પડકાર : ‘આજે બપોરે 3 વાગ્યાથી કાલે (ગુરુવારે) બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર, દરેક સવાલનો જવાબ આપીશ’
સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવાર, 12 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્ય?...
PM મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યું
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા 'ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સ' નું વિમોચન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જન્મદિવસ : બૂથ ઇન્ચાર્જથી પ્રદેશ અધ્યક્ષ સુધીની પ્રેરણાદાયી રાજકીય સફર
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે 12 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પાયાના કાર્યકર?...
મુંબઈના ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 2નાં મોત; કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા
મુંબઈના ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. નવાઝ ચાલ વિસ્તારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો અન?...
ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સરકારનો દાવો– 22 કેસ નોંધાયા, 12 હજુ પેન્ડિંગ
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇક...
રાઈસિન ટેરર પ્લોટ કેસ : અમદાવાદ NIA કોર્ટે ટેરર કેસના આતંકી સૈયદે અહેમદ મોહિયુદ્દીનની જામીન અરજી ફગાવી
અમદાવાદની વિશેષ NIA કોર્ટે રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના કથિત આતંકવાદી કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનની નિયમિત જામીન અરજી ફગ?...
પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી બાદ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગાન જેટલું કાયદાકીય સંરક્ષણ, 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પહેલીવાર ગવાશે
ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન અટકાયત (સુધારા) બિલ, 2026’ (Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026)ને મંજ?...
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
PM મોદીની દેશવાસીઓને અપીલ – ‘હર ઘર તિરંગા, હર મન તિરંગા’; 15 ઑગસ્ટે દરેક ઘરમાં લહેરાવો રાષ્ટ્રધ્વજ
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે...